good topic considering today"s scenario
Politics Corruption is the stronghold, the root of evil.
Corruption is a nationwide cancer
Corruption is the only scourge
This corruption has engulfed India
Eliminate corruption - Save India
Areas of corruption
Corrupt people and their vile acts
Reasons for committing corruption
Measures to eliminate corruption.
corruption always starts from the higher post to the lower post. if higher posts held by people are honest, then the lower class of employees can't dare to take bribes.
Corruption is the act of doing something that harms the individual, society, and the nation at large. In India today, there is not a single area of life where corruption has not established its empire. Corruption has become a nationwide cancer today, from which it seems very difficult to eradicate.
Corruption seems to be the only way out in every field in India. Corruption has reached from small employees, high officials, etc., to political leaders. People are trapped in the net of corrupt people to get small or big, legal or illegal work done. Those who are adamant about not paying bribes find it difficult to get their work done.
Today, there is a nexus between builders, liquor shops, police, government officials, politicians, school and college administrators, shopkeepers, traders, doctors and pharma doctors, and laboratories etc. Due to this, corruption is spreading more and more. Weak constructions are done, liquor is sold openly, and low-quality goods are sold. Goods are priced higher, and fake goods and counterfeit goods are put in the market openly. In short, corrupt people tamper with the precious life of a human being. If their selfish interests are fulfilled, whatever happens to a human being happens. They do not care about human life. The corrupt do not feel ashamed when the money for children's mid-day meals or cattle fodder is wasted! The corrupt also take bribes from the aid given to earthquake victims or drought victims or spoil the aid items, and even an item purchased for dead body for the funeral has not escaped.
There are many reasons for the spread of corruption. Today, man has abandoned ethics. He wants to get more money with less effort. He likes to appear big in society by getting material prosperity. He is no longer satisfied with anything. The blind pursuit of materialism has made man more corrupt.
Corruption leads to the moral degradation of the individual, society and the nation. Corruption needs to be eradicated from the roots. For that, the society needs to wake up. A simple and honest life should be given importance. A firm resolve should be made to earn bread only through hard work. Moreover, if strict laws are made to curb corruption and they are strictly followed, only if the corrupt are punished severely will people be afraid of corruption. Moreover, people should also expose the corrupt instead of supporting them. Banish corruption - Save India.
It seems difficult to save the nation from the nationwide cancer of corruption, but it is not impossible; it will be possible with the shared strong resolve and effort of everyone. Only if this happens, can a healthy and prosperous India be built.
If you agree, like, and share
This is not my job alone; it is the job of all of us to destroy the demon of corruption from the country.
Inspiring and Motivating youth.
inspiring the people through article and post to change their lives with positive thoughts.
health fitness cosmetics and events planning rental,interior designing.
આજના સમયમાં મોબાઇલ અને ઇન્ટરનેટનો યુગ છે ત્યારે ઘરમાં એક છત નીચે રહેતા બે વ્યક્તિ વચ્ચેના સંબંધો લાગણીને બદલે માગણી વાળા બનતા જાય છે. કારણ કે મોબાઈલ નામનું યંત્ર માણસના જીવનમાં આવવાથી તેમની વચ્ચેના સંબંધો અને લાગણીઓ આંગળીના ટેરવા પર આવી ગયા છે. ખરેખર તો એકબીજા સાથે બેસીને હસી-મજાક કરતા પતિ પત્ની કે ઘરના અન્ય સભ્યો સામસામે બેસીને ટોળે વળીને સુખ-દુઃખની વાતો કરતા, સાથે સાથે સમાજજીવનની પણ વાતો કરતા પણ હવે એક ઘરમાં પાસ પાસે કે સામસામે બેઠેલા લોકો શારીરિક રીતે નજીક હોય છે પરંતુ માનસિક રીતે તો જોજનો દૂર અન્ય વ્યક્તિઓ સાથે મોબાઈલના માધ્યમથી જોડાયેલા રહે છે. જે હાજર છે એની હાજરીની નોંધ લેવાતી નથી અને જે ગેરહાજર છે એને દૂરથી ઝાંઝવાના જળની જેમ મળવા માટે મન તડપે છે. વારંવાર પોતાના ફોનની બેટરીને ચાર્જ કરવામાં કાળજી રાખનાર માણસ પોતાના અંગત સ્વજન સાથેના સંબંધોને ચાર્જ કરવાનું ચૂકતો જાય છે. દિવસે દિવસે આ પરિસ્થિતિ વણસતી જાય છે. મોબાઇલ એ માણસના જીવનમાં પ્રસરેલું એવુ મીઠું ઝેર છે જે દિવસે ને દિવસે તે તેનો શિકાર બનતો જાય છે. અને હવે મોબાઈલની આ લતમાંથી માણસને બહાર કાઢવો કે પોતાની જાતે તેમાંથી બહાર નીકળવું અઘરું થતું જાય છે. ઘરમાં કોઈ નાનો મોટો પ્રસંગ હોય, બહારથી મહેમાન આવેલા હોય, પાડોશી કે કોઈ મિત્રો બેસવા આવ્યા હોય ઔપચારિકતા ખાતર તેમની સાથે થોડીક વાતો થાય છે પરંતુ ઝાઝો સમય પોતપોતાના મોબાઈલમાં જ પસાર થાય છે. આ આજની નરી વાસ્તવિકતા છે. તમે દવાખાને ડોક્ટર પાસે જાવ તો તમારૂં નિદાન કરતા કરતા એના સાયલેન્ટ રાખેલા મોબાઈલમાં whatsapp ના મેસેજનો અવાજ સાંભળતા તેનું ધ્યાન એ મેસેજ જોવામાં ખેચાય છે. સામે દર્દી પણ આટલો સમય ડોક્ટર સામે પોતાનો ફોન સાયલેન્ટ રાખીને રીતસરનો અકળાઈ જાય છે. બેંકના કાઉન્ટર ઉપર હોય કે કોઈપણ પબ્લિક સર્વિસના કાઉન્ટરની લાઈન પર હોય ત્યાં બેસેલ કર્મચારી પોતાનું રોજિંદુ કામ કરતા કરતા અવાર-નવાર પોતાના મોબાઈલમાં જોયા કરે છે, આંગળીના ટેરવાથી ટચ કર્યા કરે છે. નજીકના સંબંધીઓને વર્ષમાં બે ચાર વખત રૂબરૂ મળવાનો અવસર ઓછો થતો જાય છે અને થાય છે તો યંત્રવત થતો જાય છે. બાકીનો તમામ વ્યવહાર મોબાઇલ પર થવા લાગ્યો છે. જન્મદિવસની શુભેચ્છાથી માંડીને અવસાનના શોક સંદેશાઓનું સ્થાન મોબાઇલે લઇ લીધું છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનો ફેસ ટુ ફેસ અદૃશ્ય છે અને એક જ શેરીમાં કે એક જ શહેરમાં રહેતા સંબંધીઓ પણ રૂબરૂ મળવાને બદલે મોબાઇલના માધ્યમથી આંગળીના ટેરવે શબ્દોના સહારાથી મળતા થઈ ગયા છે. લાંબો સમય જતા તેના ખૂબ ગંભીર અને ભયંકર પરિણામો આવવાના છે. એક સમય એવો આવશે કે અત્યારે વાર તહેવારે જેમ ઉપવાસ કરવામાં આવે છે તેવી જ રીતે માણસે માનસિક રીતે ફ્રેશ થવા મોબાઇલની લતથી છૂટવા માટે એક દિવસ મેસેજ નહીં જોવાના નકોરડા ઉપવાસ કરવા પડશે. સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે નાના બાળકો પણ કુમળી વયે મોબાઈલની લત અને ચુંગાલમાં એવા ફસાઈ જાય છે કે એમનું શારીરિક રમતમાં હલનચલન અને શ્રમ થવો જોઈએ એ થતો નથી. એટલે બાળપણથી જ શારીરિક વિકાસ રૂંધાય જાય છે. આજે આ ચર્ચાનો વિષય છે, જાગવાનો વખત છે, પાછા વળવાનો સમય છે નહિતર આવનારી પેઢી સાચા સગપણને ભૂલી જશે અને કલ્પનાની દુનિયામાં રાચશે તો જરૂરતના સમયે એની સાથે કોઈ આદમીના બદલે માત્ર ઈન્ટરનેટ જ હશે. રાતદિવસ વધતા જતા મોબાઈલના વપરાશના કારણ ખરેખર તમને એવું નથી લાગતું કે હવે ચાર્જિંગની જરૂર મોબાઈલને છે કે સંબંધોને ? એ વિચારવા જેવું છે હો.
એક સરસ મઝાનું ઘર,
એમાં વસે એક નારી અને નર,
એક બીજાને હસે હસાવે,
જીવે મસ્તીમાં દુનિયાથી રહે પર..!!
ત્યાં ઓચીંતું એક દિવસ,
હાથ લાગ્યું એક યંત્ર,
હવે ના કોઈ હસે, ના કોઈ રમે
છિન્નભીન્ન થયું ઘરનું તંત્ર,
ના કોઈ સાંભળે, ના કોઈ બોલાવે બસ રાત દિવસ જપે..મોબાઈલ મંત્ર..!!
રહે એક જ ઘરમાં તોય,
જાણે જોજન અંતર,
દુનિયાના પળ પળની ખબર,
દૂર થયા એકબીજાના અંતર,
લાગણી પ્રેમ મરતા રહ્યા,
સંબંધોમાં વધતું રહ્યું અંતર..!!
એપ્સ ફેરવે, ટાઈપીંગ કરે,
ઢગલાબંધ ઈમોજી મોકલ્યા કરે
આખો દિવસ જોયા કરે,
અજાણ્યા ચહેરાને રિકવેસ્ટ મોકલ્યા કરે,
એક બીજા સામે રમત રમ્યા કરે,
ખોટે-ખોટું હસ્યા કરે,
હવે ના કોઈ હાસ્ય કે ના કોઈ કલરવ,
ના કોઈ મસ્તી કે ના કોઈ ગુંજારવ.
બેટરી ખતમ થતી રહી..
સંબંધો ખોખલા થતા રહ્યા..!!
શું લાગે છે..?
ચાર્જ કરવાની જરૂર કોને છે ..
મોબાઇલને..કે
ઉમદા ઉત્તર આપી ઇન્ટરવ્યૂઅરના સવાલો પર ખરા ઊતરો
તમે સારા આશયથી, આગળ વધવા માટે થઈને જોબ બદલી રહ્યા છો. ઓનલાઈન ઇન્ટરવ્યૂમાં ધ્યાન રાખવાની ઘણી બધી બાબતો પર ગત સપ્તાહે વાત કરવામાં આવી હતી, આ વખતે એ સંદર્ભે જ વાત આગળ વધારીએ તો તેમાં સૌથી મહત્ત્વનું છે સવાલોના યોગ્ય રીતે જવાબ આપવા. ઘણી વાર એ પ્રકારના સવાલો પૂછવામાં આવે છે જે નોકરીલક્ષી નથી હોતા, એવા સમયે સાવધાનીથી આપેલા જવાબો ઇન્ટરવ્યૂને સફળ બનાવે છે.
નોકરી અથવા પ્રમોશન સાથે જોડાયેલા ઇન્ટરવ્યૂમાં પોતાનો સમાવેશ થયો છે એ વાતની જાણ થતાં જ ઉમેદવાર ખુશ થઈ જાય છે અને મનોમન કારકિર્દી માટેના ઘણા બધાં સપનાં પણ જોવા લાગે છે. ઇન્ટરવ્યૂમાં પાસ થવાના તે તમામ પ્રકારના પ્રયત્ન કરે છે, પરંતુ ઘણીવાર ઇન્ટરવ્યૂમાં એવા સવાલો પૂછવામાં આવે છે જેનો ઉત્તર આપવો ઉમેદવાર માટે મુશ્કેલી ઊભી કરે છે. માટે જ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા સવાલોની તૈયારી પહેલાથી જ કરવી જોઈએ.પોતાના પરિચયની કરો તૈયારી
ઘણી વાર ઇન્ટરવ્યૂઅર્સ તમને પોતાના વિશે બોલવાનું કહે છે. સામાન્ય રીતે આવા સમયે લોકો પોતાનું નામ, પિતાનું નામ અને ઉંમરનો ઉલ્લેખ કરે છે, પરંતુ આ વાતની જાણ તો રિઝ્યુમમાં પહેલેથી જ કરેલી હોય છે. માટે જ્યારે તમારા વિશે વાત કરવાની હોય તો પોતાની વર્તમાન નોકરીની વાત કરો અને તમે જે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા બેઠા છો તેમાં પૂર્ણ નિષ્ઠાથી કામ કરશો ઉપરાંત તમે તે જોબ માટે યોગ્ય પણ છો.
ક્ષતિનો ઉલ્લેખ ધીરજથી કરો
ઇન્ટરવ્યૂમાં ઉમેદવારને તેની ખામી વિશે પૂછવામાં આવે છે. આ સમયે સમજી વિચારીને જવાબ આપવાનો છે. ખાસ કરીને પ્રોફેશનને લગતી ખામી વિશે જ વાત કરવી જોઈએ અને પોતાની ખામી દૂર કરવાનો પણ સતત પ્રયાસ કરે છે તેનો પણ ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. એક વાતનું ધ્યાન રાખો કે પોતાનામાં કોઈ જ કમી નથી એ વાત કરવી યોગ્ય નથી, કારણ કે વહેલા મોડા તમારી ક્ષતિની જાણ થાય છે જ.
યોગ્ય કારણ હોય તો જ નોકરી ચેન્જ કરો
લગભગ દરેક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે કે ઉમેદવાર જે નોકરીમાં જોડાયેલા છે તે કેમ છોડવા ઇચ્છે છે. આ સવાલનો જવાબ આપતા તમારે વિશ્વાસ અપાવવો પડશે છે તમે સારા આશયથી, આગળ વધવા માટે થઈને જોબ બદલી રહ્યા છો. લાગણીના વહેણમાં તણાઈને ક્યારેય જૂની કંપનીની ટીકા ન કરશો. વાતચીત કરતા સમયે ઇન્ટરવ્યૂઅર્સની સાથે આઈ કોન્ટેક જાળવી રાખો.
યોગ્ય સૅલરીની માગ
ઇન્ટરવ્યૂ યોગ્ય રીતે આગળ વધે અને ઘણી બધી બાબતોમાં ઇન્ટરવ્યૂઅર્સને ઉમેદવારના વ્યૂહ સાચા લાગે પછી બંને વચ્ચે સૅલરીને લઈને ચર્ચા થાય છે. આ સમયે ઉમેદવારે ગભરાયા વગર વાત કરવી. જે હોદ્દા માટે એપ્લાય કર્યું હોય તેની સૅલરી વિશે સિનિયર વ્યક્તિ કે ક્ષેત્રમાં કામ કરતી અન્ય વ્યક્તિનો અભિપ્રાય પહેલેથી જ મેળવવો. પગારની વાત રેન્જમાં રહીને કરવી સાથે જ શિષ્ટતા પણ જાળવવી.ઇન્ટરવ્યૂના ટ્રેન્ડ
ટેલિફોનિક ઇન્ટરવ્યૂ ઃ આ ઇન્ટરવ્યૂમાં ઉમેદવારે માનસિક તૈયારી કરવી જરૃરી છે. ઇન્ટરવ્યૂ દરમિયાન સમગ્ર ધ્યાન ઇન્ટરવ્યૂઅરની વાતચીત પર રહેવું જોઈએ, કારણ કે આસપાસના વાતાવરણના કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે. ઘણીવાર ઉમેદવાર ઇન્ટરવ્યૂઅરનો સવાલ પૂર્ણ રીતે સાંભળ્યા વિના જ જવાબ આપવાનું શરૃ કરે છે, જેના કારણે ઇન્ટરવ્યૂ યોગ્ય રીતે પૂર્ણ નથી થઈ શકતો.
વીડિયો કૉન્ફ્રસિંગ ઇન્ટરવ્યૂ ઃ સ્કાઇપ, ગૂગલ, હેન્ગઆઉટ જેવા સોફ્ટવેર્સ પર હવે વીડિયો કૉન્ફ્રસિંગ ઇન્ટરવ્યૂ થઈ રહ્યા છે. આ પ્રકારના ઇન્ટરવ્યૂમાં ઉમેદવારે પોતાના ડ્રેસ અને ચહેરાના હાવભાવ પર વિશેષ રૃપે ધ્યાન આપવું જોઈએ. પાણીની બોટલ સાથે રાખવી જેથી જરૃર પડે તો ઉપયોગ કરી શકો. વીડિયો કૉન્ફ્રસિંગ ઇન્ટરવ્યૂમાં સજાગતાની સાથે આત્મવિશ્વાસ દર્શાવવો પણ ખૂબ આવશ્યક છે.
વન-ટૂ-વન ઇન્ટરવ્યૂ ઃ મોટા ભાગે તમામ પ્રકારના ઇન્ટરવ્યૂ આ પદ્ધતિથી જ થાય છે. માટે એમ પણ કહી શકાય કે આ પરંપરાગત રીત છે, જેમાં ઉમેદવાર અને ઇન્ટરવ્યૂઅર એકબીજાની સામે બેસીને વાતચીત કરતા હોય છે. વર્તમાન સમયમાં પણ ઉમેદવાર આ પ્રકારના ઇન્ટરવ્યૂમાં શિસ્તતાના અભાવે રીજેક્ટ થતાં હોય છે. ઇન્ટરવ્યૂ આપવા માટે રજા લઈને જ કેબિનમાં પ્રવેશ મેળવવો જોઈએ. એટલું જ નહીં, મંજૂરી લીધા પછી જ સીટ પર બેસવું યોગ્ય છે. તમારો પહેરવેશ અને હાવભાવ ઘણા મહત્ત્વના છે. ચહેરા પર તણાવની જગ્યાએ હાસ્ય સાથે ઇન્ટરવ્યૂમાં બેસવાથી ઇન્ટરવ્યૂઅર પર તમારી સારી ઇમેજ ઊભી થાય છે. એક અંદાજા પ્રમાણે ૭૦ ટકા કંપનીઓ અને સંસ્થાઓ વધારે ફેશનેબલ કે વધારે ટ્રેડિશનલ ઉમેદવારને પસંદ નથી કરતી એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ.
પેનલ ઇન્ટરવ્યૂ ઃ આ ઇન્ટરવ્યૂમાં ટીમની પેનલ દ્વારા ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવાય છે. પેનલ ઇન્ટરવ્યૂમાં ચારથી પાંચ વ્યક્તિની ટીમ હોય છે જેથી ઘણીવાર ઉમેદવાર ગભરાઈ જાય છે, પરંતુ આ ઇન્ટરવ્યૂમાં ઉમેદવારે આત્મવિશ્વાસ સાથે દરેક ઇન્ટરવ્યૂઅરની સામે જોઈને એક પછી એક સવાલોના જવાબ આપવા જોઈએ.
સ્ટ્રેસ ઇન્ટરવ્યૂ ઃ આજકાલ આ ઇન્ટરવ્યૂ મોટા ભાગની મલ્ટિનેશનલ કંપનીઓમાં લેવાતા હોય છે. ખાસ કરીને ટાર્ગેટ જોબમાં તો સ્ટ્રેસ ઇન્ટરવ્યૂ કંપની માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે. ઉમેદવારની તણાવની સ્થિતિમાં નિર્ણય લેવાની ક્ષમતા સ્ટ્રેસ ઇન્ટરવ્યૂ દ્વારા જાણી શકાય છે. તેમને કોઈ પણ સમસ્યાનું સમાધાન પૂછવામાં આવે છે. આ સમયે ટૂંકામાં ટૂંકો સ્પષ્ટ ઉત્તર આપવો જ અનિવાર્ય છે.
લંચ ઇન્ટરવ્યૂ ઃ મલ્ટિનેશનલ સહિત કોર્પોરેટ કંપનીઓ પરફેક્ટ ઉમેદવારની શોધ કરવા માટે લંચ ઇન્ટરવ્યૂનું આયોજન કરે છે. આ પ્રકારના ઇન્ટરવ્યૂમાં સચેત રહેવું જરૃરી છે. લંચ ઇન્ટરવ્યૂ દ્વારા કંપનીઓ ઉમેદવારની યોગ્યતા ચકાસવાનો પ્રયત્ન કરે છે. પ્રતિકૂળ વાતાવરણમાં ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપવામાં સક્ષમ છે કે નહીં તે પણ જાણી શકે છે. લંચ સમયમાં ઇન્ટરવ્યૂઅરને લાગે કે તમારી ભોજન કરવાની રીત યોગ્ય નથી તો તેની અસર ઇન્ટરવ્યૂ પર થાય છે. વધારે મોં ખોલીને જમવું, જમતાં સમયે અવાજ કરવો, ચમચી અને ડિશની ખટર-પટર થવી, જમવાનું ડિશની બહાર પડવું વગેરે વાતો પરથી તમારા વ્યક્તિત્વને જાણવાનો પ્રયાસ થાય છે. ખાસ કરીને મલ્ટિનેશનલ અને કોર્પોરેટ કંપનીઓમાં લંચ દ્વારા પ્રોજેક્ટ અને વર્ક પર ચર્ચા થાય છે. એવા સમયે તમારા અવગુણ કંપનીને નુકસાન ન પહોંચાડે તેવા આશયથી જ લંચ ઇન્ટરવ્યૂને મહત્ત્વ આપવામાં આવે છે.
જીવનમાં સફળ થવા માટે શ્રેષ્ઠ ઉપાય શું છે?
મનુષ્ય અવતાર એ મહામુલો અવતાર છે. એક જીવ જ્યારે 84 લાખ અવતારો લે છે ત્યારબાદ તેને મનુષ્ય અવતારની પ્રાપ્તિ થાય છે. પરંતુ આટલો મહામુલો મનુષ્ય અવતાર મળ્યો હોવા છતા ઘણા લોકોને તેની કોઈ કીમત હોતી નથી. પરંતુ દરેક વ્યક્તિએ મનુષ્ય અવતારનું મહત્વ સમજવું જોઈએ અને ઈશ્વરમય જીવન જીવવું જોઈએ.
એક પુષ્પને ખીલવા માટે સૂર્ય પ્રકાશની જરૂર પડે છે બીલકુલ તેવી જ રીતે આપણું જીવન પણ એક પુષ્પ જેવું જ છે ઈશ્વરની કૃપારૂપી પ્રકાશ આપણને ન મળે તો જીવન શુન્ય બની જાય છે. જે મનુષ્ય જેટલી ભક્તિ કરે છે તેટલો જ તે પાવરફૂલ બને છે અને ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલો આ પાવર મનુષ્યને તારી દે છે.
કોઈપણ મંત્રથી તમે કોઈપણ ઈશ્વરના જપ કરીને તેમની ભક્તિ કરો ત્યારે તે ઈશ્વરની ચેતના તમારામાં પ્રવેશ કરે છે. અને જો ભાવપૂર્વકની તમારી ભક્તિ હોય તો ઈશ્વર તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓમાંથી તમને તારે છે. એટલે કે “સૂડીનો ઘા સોયથી ટળી જાય” પરંતુ જ્યારે આપણે ભગવાનની ભાવપૂર્વક ભક્તિ કરતા હોઈએ ત્યારે.
ઘણા લોકો એવું કહે છે કે ભગવાન જો હોય તો પછી દેખાતા શાં માટે નથી ? ત્યારે તે લોકોને જવાબ આપતા ચોક્કસપણે એમ કહી શકાય કે- ભાઈ તમે સૂર્યની સામે 10 મીનિટ સુધી સતત જોઈ રહો. પરંતુ 10 મીનિટ સુધી સતત સૂર્ય સામે ન જોઈ શકાય. હવે જો એક સૂર્ય સામે 10 મીનિટ સુધી તમે ન જોઈ શકતા હોય તો ભગવાન તો કરોડો સૂર્યના તેજ વાળા છે અને એટલે જ આપણે તેમને નરી આંખે જોઈ શકવા માટે સક્ષમ નથી.
મથુરાની જેલમાં જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થવાનો તે પહેલા ભગવાન વિષ્ણુ માતા દેવકી અને વસુદેવને સંદેશ આપવા માટે પ્રગટ થયા હતા અને તે સમયે પણ દેવકી અને વસુદેવ પોતાના દર્શન કરી શકે તે માટે શ્રી હરીએ તેમને દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા હતા. તો કુરૂક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુને કૃષ્ણને પોતાના વિરાટ સ્વરૂપના દર્શન કરાવવા માટે વિનંતી કરી ત્યારે ભગવાન કૃષ્ણએ પોતાના વિરાટ દર્શન અર્જુનને કરાવતા પહેલા તેને દિવ્ય ચક્ષુ પ્રદાન કરેલા. બીલકુલ તેવી જ રીતે તમામ મનુષ્યએ એ વાત સમજવી જોઈએ કે ભગવાન કોઈ સામાન્ય ચેતના નથી અને તેને સરળતાથી જોઈ ન શકાય પરંતુ હા, આપણે ભાવપૂર્વક તેમની ભક્તિ કરતા હોઈએ તો તેમની અનુભૂતી આપણને ચોક્કસ થાય. અને તે જ અનુભૂતી આપણને જીવનમાંથી તારવામાં મદદ કરે. સામાન્ય રીતે મનુષ્ય પોતાના જીવનમાં કોઈપણ શુભકાર્ય કરે તો તેનો શ્રેય પોતે લેતો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો,, કોઈ પીતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત કથા અથવા અન્ય કોઈ શુભ કર્મ કરાવે તો ઘણીવાર એમ કહે છે કે ભાઈ આ કથા અથવા કર્મ તો મેં કરાવ્યું છે. અરે ભાઈ આ કથા કે કર્મ તે નથી કરાવ્યું આ કથા તો સ્વયં ભગવાને કરાવી છે માત્ર તને નિમિત્ત બનાવ્યો છે. દરેક મનુષ્યએ યાદ રાખવું જોઈએ કે ઈશ્વરની મરજી વિરૂદ્ધ એક પાંદડુ પણ હલી શકતું નથી તો પછી આપણી તો શું તાકાત છે.
ઘણીવાર લોકો પ્રશ્ન કરતા હોય કે જીવન શું છે? તો યાદ રાખવું કે જીવન ઈશ્વર તરફથી મળેલી એક અમુલ્ય ભેટ છે. આપણું શરીર એક મંદીર છે અને તેમાં રહેલો આત્મ એ મંદીરના પરમાત્મા કહેતા ઈશ્વર છે. એટલા માટે જ પ્રાર્થના અને ભક્તિ એ આત્માનો ખોરાક છે. મનુષ્યએ જીવનમાં આગળ વધવું હોય અને સફળ થવું હોય તેને ખોરાકની જરૂર પડે છે બીલકુલ તેવી જ રીતે આત્માને પણ મોક્ષની ગતી પામવા માટે પ્રાર્થના અને ભક્તિરૂપી ખોરાકની જરૂર અવશ્ય પડે છે.
આપણી પાસે એક સ્માર્ટફોન છે અને તેની બેટ્રી આપણે ચાર્જ ન કરીએ તો ફોન સ્વીચ ઓફ થઈ જાય છે. બીલકુલ તેવી જ રીતે ભક્તિ એક આપણા શરીરનું ચાર્જર છે. ભક્તિરૂપી ચાર્જર દ્વારા આ મનુષ્ય જીવનને ચાર્જ કરીશું તો ને તો જ આપણે જીવનમાં સારી રીતે પર્ફોમ કરી શકીશું.
કદાચ સૂર્ય એક દિવસ ન ઉગે તો શું થાય ? તો કહી શકાય કે પૃથ્વિ પર અંધકાર છવાઈ જાય અને સૃષ્ટીનું નીરંતર ચાલતુ ચક્ર ખોરવાઈ જાય. કારણ કે સૂર્ય પાસે પાવર છે-એનર્જી છે જે દરેક સજીવને એક ઉર્જા પ્રદાન કરે છે જેના કારણે સજીવોના શરીર ચાલે છે. બીલકુલ આવી જ રીતે આત્માને પાવર આપવા માટે ભક્તિ કરવી પડે છે જો તમે ભક્તિ ન કરતા હોવ તો આત્મા ચાર્જ થતો નથી અને પરિણામે આત્મારૂપે જે પરમાત્મા શરીરમાં રહેલો છે તે મુંઝાય છે કારણ કે તેને પાવર મળતો નથી. એટલા માટે જ ફરી ફરીને કહેવું પડે કે જીવન જો યોગ્ય રીતે ઉજ્વળ રીતે ચલાવવું હોય તો ભક્તિ સીવાય અન્ય કોઈ શ્રેષ્ઠ માર્ગ છે જ નહી. કારણ કે ભક્તિ એટલે શું? તો કહી શકાય કે ઈશ્વરનું સ્મરણ-જપ અને તપ. તો આપણે પણ ઈશ્વરનું નામ લઈને ભક્તિ કરતા રહેવું જોઈએ જેથી જેતે ભગવાન કે માતાજી પાસેથી આપણને તેમની ચેતના પ્રાપ્ત થાય અને જીવનમાં ક્યારેય નબળો વીચાર ન આવે.
નબળો વિચાર ન આવે એટલે શું થાય? તો કે મનુષ્ય પોઝીટીવ બને અને જ્યારે મનુષ્ય પોઝીટીવ અને તેની પાસે ઈશ્વરીય ચેતના હોય ત્યારે જીવનમાં તમામ માર્ગો આપમેળે ખૂલી જાય અને તકલીફો આપમેળે દૂર થઈ જાય સાથે જ મનુષ્ય જીવનમાંથી તરી પણ જવાય.
તો આવો જીવનની તમામ પ્રકારની તૃટીઓને અને તકલીફોને ભૂલી જીવનને એક સુગંધીત પુષ્પ બનાવીએ જેથી પરમાત્માના શ્રી ચરણોમાં આપણને સ્થાન પ્રાપ્ત થાય.
01/08/2023
15 best marriage advice from father to son
Marriage advice coming from someone we trust can help us quell the doubts that may be plaguing us. Advice from a father can help guide a son in the right direction when they are unsure about the course they are taking.
1. Marry a financially responsible person
There are plenty of people who will appreciate and enjoy the gifts that you buy for them. But not all of them will care to find out how much money you spent on them and how much you have saved for yourself.
Marry the person who appreciates presents and cares about your savings, your hard-earned money because they are interested in working towards a secure future.
2. Marry the one who shares your problems
If a person is with you because of your wealth and riches, don’t get married to her. Marry a woman who is ready to struggle with you, who is ready to share your problems.
What makes choosing a partner who shares your problem an important piece of advice to a son getting married is the ups and downs of life. You will likely go through a tough period in your life.
You usually need a partner who can support you in these moments instead of being there during just the perfect ones.
3. Marriage requires more than love
Love alone is not a good enough reason to get married. Marriage is an extremely close and intricate bond. Though necessary, love is not sufficient for a successful marriage.
Understanding, compatibility, trust, respect, commitment, and support are other attributes necessary for a long and happy marriage. Therefore, when looking at advice to a son getting married, a father can highlight the importance of these sentiments for the longevity of marriage.
4. Fights end but scars last
A father’s advice to a son getting married can include emphasizing the impact of fights and conflicts.
A father can remind his son that if he has problems with his partner, he should always remember not to yell or become abusive. Your problems will get solved, but your partner’s heart can get scarred forever.
5. Support your partner wholeheartedly
If your partner is willing to stand by you and support you in pursuing your interests, you should return the favor by doing the same. Treat this as an important
6. Prioritize being a husband
Fatherly advice to a son getting married includes prioritizing your relationship over other aspects of your life. Don’t let complacency destroy the bond that you and your partner share.
Your partner will be with you through everything, so you must invest time in it to keep things healthy.
7. Don’t complain; do it
A father’s advice to a son getting married can include emphasizing productive actions instead of verbal complaints. Being more solution-oriented can help make your marriage happier and healthier.
Before complaining about having a nagging partner, do you fulfill your share of household responsibilities? They wouldn’t have to nag you if you did everything you were supposed to do yourself!
8. Assess the cause of changes in your partner
Change is a part of life and parents’ advice to newlyweds can A time can come in your life when you might feel that your partner is no longer the person you got married to. At that moment, contemplate, have you also changed? Is there something that you have stopped doing for them?
Assessing the cause of changes in your partner can help you understand and accommodate these changes better. You can evolve your behavior to assist your partner better and grow together rather than apart.
9. Spoil your partner
Don’t squander your riches on things and people that are not important in the long run. Instead, spend some of your money and time on giving your partner something that brings a smile to their face.
Fatherly advice to a son getting married can emphasize the importance of spending your money and time on your beloved, who will endure all the hardships of your struggles with you.
10. Never compare your partner to others
Always remember, you should never compare your partner to other potential partners. They are putting up with something(you) that the other people aren’t. Also, the newness might make you oblivious to a new person’s faults which may become obvious later.
If you still choose to compare your partner with other people, make sure you are no less than perfect. Comparison can damage a relationship, as it can erode a couple’s happy bond. prepare them
11. Let smiles be your treasure
If you ever wonder how good a husband and a father you have been, don’t look at the money and wealth you have made for them. Look at their smiles and look at the twinkle in their eyes.
A father’s advice to his son about marriage can be about placing the value on the right things in a marriage and life. Materialistic possessions can seem important, but they can become meaningless if you and your loved ones are unhappy.
12. Praise in public; disapproval in private
Some beneficial yet seemingly funny advice from father to son on the wedding day can be about where you should express your praise and disapproval.
Be it your children or your wife, praise them in public but criticize them only in private. You wouldn’t like them pointing out your shortcomings in front of your friends and acquaintances, will you? Criticism can embarrass you and hurt your self-confidence.
On the other hand, there are benefits to praising your partner in public, as it can help build their self-confidence and confidence in their relationship. It can help them feel valued by you. for the same
Be a loving partner
The best gift you could ever give your children is to love their other parents. Children can flourish in a loving environment and an example of what a loving partner is like.
Don’t allow being a parent to make you lose sight of showering your partner with your loving attention. Make sure your children know how much love you have for their other parent because it furthers their sense of security and stability at home.
14. Be a family man
Important fatherly advice to a son getting married can be about realizing the importance of being a man that prioritizes being a family man. This includes taking care of children, the spouse, the parents, and extended family members.
Being a family man includes looking out for the entire family’s interests and doing what is in favor of the family unit. It is a good way to let your family know that you love them and also sets a good example that you can set for your children.
15. Seek help from experts
Finally, an important piece of advice from father to son can be to go through a per-marital course that can help the son prepare for what lies ahead.
Experts can guide you through problems specific to your relationship and provide solutions that work for the betterment of your relationship in particular.
17/07/2023
17/07/2023
A Letter to My Daughter
My Dearest Little Love,
You are growing up before my eyes, and it fills me with wonder and joy, sadness, and fear. I marvel at what a beautiful and kind little person you are becoming! Your smile and your bubbly energy can lighten the mood of a room in an instant. But I am also afraid of what this world will do to you as you journey further into it and away from my protective arms. How does a mother let her daughter spread her wings in the world as it is today?
Sweet girl, you are so strong and brave. But this world is hard, and it can be filled with dark and scary things. I want you to remember these five things as you grow and start pulling farther from me. If you can remember these things, I know you will be okay.
Be kind and generous.
As you grow, you will see that many people in this world are not kind and that many more are selfish. I want you to be different, love. You have inherited your Daddy’s kind and generous heart, and I want you to embrace it! I want you to spread kindness like wildfire, just like your Daddy did his whole life. You are his legacy, and you should be proud to be so much like him.
Love deeply, and let yourself be loved.
One day you will decide that boys are kinda cool. You’ll begin to think about them and dream about marrying one someday. Dream away, baby! Here’s the thing, though: I want you to remember that love is worth it when it’s real, but love is not the same thing as affection, gifts, or other romantic movie stuff. Love is sacrifice and hard work. Love is being more concerned about the well-being of your other half than you are about your own. It also means sometimes having your heart broken, and that’s okay too. Broken hearts heal, and loving deeply and truly is worth it. I want you to fall in love and fall hard, but also let yourself—your true self—be loved deeply in return. Don’t hold back when you find your love, sweetheart. Love is always worth the risk.
Trust God, and trust your instincts.
I hope that I can instill in you a deep sense of faith. Our God is a loving and trustworthy God. He has a plan and a purpose for your life that is more beautiful than even I can imagine. Learn to talk to Him daily, put your faith in Him alone, and trust Him with all things. He will never fail you. And He will give you the instincts and discernment you need to make hard choices and face hard things in this life. You will never fall when you lean into Him.
You are worthy of all good things.
Never, ever, ever, ever settle for second best. Don’t ever let anyone tell you that you are not worthy. You are smart, talented, kind, beautiful, and capable of doing anything you set your mind to. You should chase after the best of everything and expect that it can be yours because you are worth everything good.
Don’t be afraid to fight.
I hope I can be an example of a good fighter for you. I have fought all of my life for myself and others. And I want you to be that person too. If you see injustice or inequality or corruption, I want you to be brave and bold enough to fight against it. When you know that someone is doing wrong, please stand up, tell the world about it, and then do your best to fight against it. You may not win every battle because sometimes this world favors greed over good, but it doesn’t matter. Fight anyway. Be the light and the voice and the advocate for good in this world. Fighting for what is right is always the right choice.
Baby, you are the joy of my life, and I hope that I can teach you all of these things before you face the world on your own. I am so blessed to get to love you and be your mama. The world is better for having you in it, my love. Never forget that you are a treasure and a gift and that you have been called to be a light in this world.
I love you, my girl.
Love,
Your Mama
10/07/2023
વૃદ્ધાવસ્થા (old age) : 60થી 99 વર્ષની વય સુધીનો (અને કેટલાક દાખલામાં તે પછીની વયની પણ) જીવનનો યુવાવસ્થા પછીનો ત્રીજો અને છેલ્લો ગાળો. આમ લાંબા આયુષ્યવાળા લોકો માટે વૃદ્ધાવસ્થાની મર્યાદા 60 વર્ષની (અને અપવાદરૂપ વ્યક્તિઓ માટે તેનાથી પણ લાંબી) હોઈ શકે. ચાર દાયકા સુધી ફેલાયેલા આ ગાળાની સર્વ વ્યક્તિઓને એક જ જૂથમાં મૂકવી એ અવાસ્તવિક છે; કારણ કે એમ કરવાથી વૃદ્ધો વચ્ચે રહેલા માત્ર વ્યક્તિગત તફાવતોની જ નહિ, પણ ચાર દાયકાઓ વચ્ચે રહેલા તફાવતોની પણ અવગણના થતી હોય છે. તેથી વૃદ્ધાવસ્થાના ચાર ભાગ પાડવામાં આવે છે : (1) યુવાન વૃદ્ધો (વય 60થી 69 વર્ષ), (2) મધ્યવયી વૃદ્ધો (વય 70થી 79 વર્ષ), (3) વૃદ્ધ વૃદ્ધો (વય 80થી 89 વર્ષ) અને (4) અતિવૃદ્ધ વૃદ્ધો (વય 90થી ઉપર).
ભવિષ્યમાં વિજ્ઞાન ગમે તે શોધે, અત્યારે તો શરીરનું જીર્ણ થવું એક સાર્વત્રિક અને અનિવાર્ય પ્રક્રિયા ગણાય છે. વ્યક્તિને સારામાં સારો જૈવ વારસો અને અત્યંત અનુકૂળ પર્યાવરણ મળે તે પછી પણ તેના શરીરનાં તંત્રોને થોડો ઘણો પણ ઘસારો તો લાગુ પડે જ છે. વ્યક્તિની મધ્યવયના પાછલા ભાગથી જ (40થી 55 વર્ષની વયે) આ ધીમો કુદરતી ઘસારો શરૂ થાય છે. પ્રદૂષિત પર્યાવરણ, આહારવિહારની ખરાબ ટેવો, માંદગી ઈજા કે અકસ્માતને લીધે શરીર વધારે ઝડપથી જીર્ણ બને છે.
વૃદ્ધો વિશે અનેક ગલત ખ્યાલો પ્રચલિત છે. એમાંના કેટલાક ખ્યાલોમાં હકીકત, અર્ધસત્ય, અતિસામાન્યીકરણ અને કલ્પનાનું મિશ્રણ હોય છે. કેટલાક પ્રતિકૂળ ખ્યાલો આ પ્રમાણે છે : (1) વૃદ્ધો માત્ર જ્યાં ત્યાંથી અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે, પણ મોજથી કે સ્ફૂર્તિથી જીવતા નથી. (2) પોતાનાથી નાની વયના લોકો કરતાં વૃદ્ધો ઓછા કાર્યક્ષમ અને ઓછા ઉત્પાદક હોય છે. (3) તેઓ બીજા વયજૂથની વ્યક્તિઓ કરતાં ઓછા જ્ઞાની હોય છે. (4) અંગત રીતે તેઓ ગરીબ હોઈ સુખ-સગવડનાં સાધનોનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. (5) વૃદ્ધો શરીરે નબળા હોય છે. (6) તેઓ પોતાની સમસ્યાઓનો ઉકેલ જાતે મેળવી શકતા નથી, તેથી પરાધીન બને છે. (7) તેઓમાં સર્જકતા કે કાર્ય માટેનો ઉત્સાહ ઓછો હોય છે. (8) તેઓ અવારનવાર અકસ્માતનો ભોગ બને છે. (9) તેઓ નવું શીખી શકતા નથી અને જૂનું જલદી ભૂલી જાય છે. (10) તેઓ અંધવિશ્વાસુ હોય છે અને પરિવર્તનને અપનાવતા નથી. (11) તેઓ એકલા પડી રહે છે, બીજા લોકોનો સંગાથ લેવાનો પ્રયત્ન પણ કરતા નથી. (12) તેઓ અસંતુષ્ટ અને કંટાળો જન્માવનારા હોય છે.
વૃદ્ધો વિશેના કેટલાક અનુકૂળ ખ્યાલો : (1) તેઓ મળતાવડા અને પ્રેમાળ હોય છે. (2) તેઓ પરિપક્વ, શાણા અને દીર્ઘદૃષ્ટિવાળા હોય છે. (3) તેમના સ્વભાવ અને વર્તન રસપ્રદ હોય છે. (4) તેઓ બીજી વ્યક્તિને ધીરજથી સાંભળે છે. (5) મોટા ભાગના વૃદ્ધો બાળકો અને પુત્ર-પૌત્રાદિ પ્રત્યે દયાળુ અને ઉદાર હોય છે.
હકીકત એ છે કે ઘણા વૃદ્ધો સ્ફૂર્તિવાળા અને આનંદી પણ હોય છે. બીજાં વયજૂથો કરતાં તેમની ઉત્પાદકતા કે સર્જકતા કોઈ નોંધપાત્ર પ્રમાણમાં ઓછી હોતી નથી. જ્ઞાન અને શિક્ષણને મનુષ્યની ધગશ અને તક સાથે સંબંધ છે, વય સાથે નહિ. જે દેશોમાં સામાજિક-આર્થિક સલામતીની વ્યવસ્થા છે ત્યાં વૃદ્ધો પણ સગવડો ભોગવે છે. વૃદ્ધ વયે શક્તિ અને સ્વાસ્થ્ય ઘટે ખરું, પણ તે વ્યક્તિને સાવ દુર્બળ બનાવી મૂકતું નથી, ઘણા વૃદ્ધો પોતાનાં મોટાભાગનાં કામ જાતે જ કરી શકે છે. અતિ શ્રમપૂર્ણ કે ઝડપી કાર્યો કરવામાં જ તેમણે બીજાની મદદ લેવી પડે છે. કાર્ય માટેનો ઉત્સાહ અને સર્જનશક્તિ વ્યક્તિગત બાબત છે, વય આધારિત નથી. અકસ્માતની શક્યતા પણ વય ઉપર નહિ, પણ વ્યક્તિની સાવચેતી ઉપર આધાર રાખે છે. તેમનામાં નવું શીખવાની શક્તિ ઘટે છે, એની સામે તેઓ શીખેલા જ્ઞાનકૌશલ્યનો વધુ અસરકારક ઉપયોગ કરે છે. અપરિવર્તનશીલતાને વય સાથે સંબંધ નથી અને બધાં પરિવર્તનો ઇષ્ટ પણ હોતાં નથી.
યુ.એસ.માં અત્યારે 60 વર્ષની વયે પહોંચેલ વ્યક્તિ બીજાં 21 વર્ષ જીવવાની આશા રાખી શકે છે. ત્યાં ઘણાં કુટુંબોમાં 60થી 65 વર્ષનો પુરુષ કે સ્ત્રી, પોતાના આશરે 78થી 94 વર્ષનાં માતાપિતાની સંભાળ રાખતા જોવા મળે છે. ન્યૂ ગાર્ટન કહે છે કે 20 વર્ષ પહેલાં જે કાર્યો 50થી 59 વર્ષના લોકો કરતા હતા તે આજે 70થી 79 વયજૂથના ઘણા લોકો કરે છે.
બર્નસાઇડ અને બીજા સંશોધકોના અભ્યાસોને આધારે વૃદ્ધોના વિવિધ વર્ગોની લાક્ષણિકતાઓ આ પ્રમાણે ગણાવી શકાય :
(1) યુવાન વૃદ્ધો : ઉંમર વર્ષ 60થી 69 : આ દાયકો વ્યક્તિના જીવનમાં મોટા ફેરફારો લાવે છે. નિવૃત્ત થવાથી કે ખંડ સમય માટે કાર્ય કરવાથી આવક ઘટે છે. વ્યક્તિના કેટલાક મિત્રો અને સગાંનું મૃત્યુ થવાથી તે એમનો સંગાથ ગુમાવે છે. કેટલાંક કાર્યો કરવા માટે બીજા પર આધાર રાખવો પડે છે. આ વયની બધી જ વ્યક્તિઓને એક લાકડીએ હાંકીને સમાજ તેની પાસેથી પ્રવૃત્તિ કે સર્જકકાર્ય કરવાની આશા છોડી દે છે. (જોકે ખરેખર તેઓ એ કાર્ય કરી શકતા હોય છે.) તેથી એમનો ઉત્સાહ કે જોમ ઘટે છે. શરીરની શક્તિ ઘટવા છતાં પ્રવૃત્તિઓ કરવા માટે શક્તિ પૂરતી હોય છે. તેથી તેઓ નવી, જુદા પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરે છે; દા. ત., પોતાની માનસિક કે આધ્યાત્મિક શક્તિ વિકસાવવી, જનસમુદાયને મદદરૂપ થવું કે રાજકીય પ્રવૃત્તિ કરવી, કે પુત્ર-પૌત્રાદિકના વિકાસમાં ફાળો આપવો. આ રીતે તેઓ પોતાના વ્યક્તિત્વનું પુનર્ગઠન કરે છે.
(2) મધ્યવયી વૃદ્ધો : તેઓ 70થી 79 વર્ષ દરમિયાનની વયના હોય છે. આ દાયકામાં વ્યક્તિનાં શરીર અને મનમાં વધારે મોટા ફેરફારો થાય છે. તેનાં વધારે સગાં (ઘણી વાર તો જીવનસાથી) અને મિત્રો મૃત્યુ પામતા હોય છે. તેથી એમનું સામાજિક જગત ઝડપથી સંકેલાતું જાય છે. પહેલા કરતાં તેઓ સંસ્થાકીય પ્રવૃત્તિઓમાં ઓછા ભાગ લઈ શકે છે. આ વયે ઘણી વ્યક્તિઓ અજંપાભરી અને ચીડિયલ બને છે. પોતાના સ્વાસ્થ્યની મુશ્કેલીઓથી તેઓ વધારે હેરાન થાય છે. આગલા દાયકામાં કરેલા વ્યક્તિત્વના પુનર્ગઠનને જાળવી રાખવું એ આ વયજૂથની વ્યક્તિનું એક મુખ્ય કાર્ય હોય છે. દેશની તબીબી સેવામાં સુધારો થવાથી અને પોતે વધારે તંદુરસ્ત જીવનશૈલી અપનાવતા હોવાથી આ વયના ઘણા લોકો કોઈ મહત્વની અસમર્થતા અનુભવ્યા વિના તંદુરસ્તીને જાળવે છે.
(3) વૃદ્ધ વૃદ્ધો : તેઓ 80થી 89 વર્ષની વયના હોય છે. આ વયના મોટાભાગના લોકો પોતાની પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈને આંતરક્રિયા કરવામાં વધારે મુશ્કેલી અનુભવે છે. હવે તેઓ વર્તમાન પરિસ્થિતિ અને સાંપ્રત બનાવોમાં ઓછો રસ લે છે અને પોતાના ભૂતકાળની સ્મૃતિઓને વાગોળવાનું વધારે પસંદ કરે છે. આવા ઘણા વૃદ્ધોને અવરોધ વિનાના, સંઘર્ષની શક્યતા વિનાના પર્યાવરણની જરૂર હોય છે. જેથી તેઓ પોતાની જરૂરત પ્રમાણે પર્યાવરણમાંથી ઉત્તેજનાઓ મેળવી શકે અને જરૂર ન હોય ત્યારે ઉત્તેજનાઓથી મુક્ત રહી શકે. તેમને સામાજિક કે સાંસ્કૃતિક સંપર્કો જાળવવામાં મદદની જરૂર પડે. આ વયના ઘણા વૃદ્ધોનું શરીર નબળું હોય છે. આંતરરાષ્ટ્રીય અંદાજો પ્રમાણે આ વયના વૃદ્ધોની વસતી વિશ્વભરમાં સૌથી વધારે દરે વધતી જાય છે. આવતાં 20 વર્ષોમાં તેમની સંખ્યા ચાર ગણી થવાનો અંદાજ છે. તેથી જુદા જુદા પ્રદેશોમાં તેમની સંભાળની વ્યવસ્થા અત્યારથી જ કરવી જરૂરી છે. જોકે આ વયના લોકો તદ્દન અસમર્થ કે પરવશ બની જતા નથી; તેઓ મોટાભાગે પોતાના ઘરમાં જ રહે છે. માત્ર 25 ટકા જેટલા આવા વૃદ્ધોએ જ નર્સિંગ હોમમાં કે વૃદ્ધો માટેની સંસ્થામાં રહેવું પડે છે.
(4) અતિવૃદ્ધ વૃદ્ધો : તેઓ 90 વર્ષથી ઉપરની વયના હોય છે. આવા વૃદ્ધોની સંખ્યા ઓછી છે અને તેઓ દૂર દૂરની જગ્યાઓમાં રહેતા હોવાથી એમના વિશે વ્યવસ્થિત માહિતી ઓછી મળે છે. આ વયે તંદુરસ્તીની સમસ્યા તીવ્ર બને છે; છતાં આવા ઘણા અતિવૃદ્ધ વૃદ્ધો પોતાની રોજિંદી પ્રવૃત્તિઓને એ રીતે બદલે છે જેથી તેઓ તેમની હજુ સુધી બચેલી શારીરિક-માનસિક શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે. તેમણે તેમના જીવનમાંથી સ્પર્ધાનું તત્વ કાઢી નાંખવું જરૂરી છે. આ વયની વ્યક્તિ પાસેથી બીજા લોકો કોઈ કાર્યની અપેક્ષા રાખતા નથી; તેથી તેમના ઉપર કામનો કોઈ બોજો હોતો નથી. આ વયે જે શારીરિક-માનસિક ફેરફારો થાય તે ધીમી ગતિથી થાય છે. જો વ્યક્તિ પોતાના જીવનનાં આગલાં વર્ષોમાં આવેલી જવાબદારીઓ કે કટોકટીઓને સંતોષકારક રીતે પહોંચી વળી હોય, તો તેની આ અવસ્થા પ્રસન્ન, સંતોષકારક અને આનંદી બની શકે.
વૃદ્ધો વચ્ચે મોટા વ્યક્તિગત ભેદો પણ હોય છે એ ધ્યાનમાં રાખવું જોઈએ. વૃદ્ધો પ્રત્યેનો અન્ય વ્યક્તિઓનો વ્યવહાર વૃદ્ધાવસ્થા વિશેની તેમની માન્યતા અને જ્ઞાન ઉપર આધાર રાખે છે. જો એ વ્યક્તિઓ વૃદ્ધોને લગતી સાચી માહિતી અને ખ્યાલો રાખતા હોય તો તેમની સાથે તેઓ વધારે અસરકારક રીતે અને તેમને સંતોષ થાય એ રીતે વર્તી શકે. જો વૃદ્ધાવસ્થા વિશે અન્ય વ્યક્તિઓને ખોટું જ્ઞાન કે ગેરસમજો હશે તો તેમના ઉપર તેઓ જાણે કે મહેરબાની કરતા હોય એ રીતે, અન્યાયી રીતે કે કઠોરપણે વર્તન કરશે; તેથી સામાન્યજનને વૃદ્ધાવસ્થા વિશેની સાચી માહિતી આપવી સમાજના હિતમાં છે. વૃદ્ધો વિશેના ખ્યાલોની અસર વૃદ્ધો અંગેની સામાજિક/ રાજકીય નીતિ ઉપર પણ પડે છે.
પશ્ચિમી દેશોમાં વૃદ્ધોને શ્રેયાન્ નાગરિક (અં. ‘સિનિયર સિટીઝન’) કહેવામાં આવે છે. ચીન, જાપાન કે ભારત જેવા એશિયાના દેશોમાં વૃદ્ધોને મુરબ્બી, વડીલ તરીકે ઊંચો મોભો અપાય છે. સ્વાસ્થ્ય-સેવાઓની સાર્વત્રિક ઉપલબ્ધતા અને ઔષધવિજ્ઞાનના વિકાસને પગલે પગલે વીસમી સદીમાં માનવીની આયુષ્યમર્યાદામાં વિશ્વસ્તર પર ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે. તેના સ્વાભાવિક પરિણામ રૂપે વિશ્વમાં વૃદ્ધોનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. 1901ની વસ્તીગણતરી પ્રમાણે ભારતમાં મૃત્યુદર પ્રતિ 1000ની વસ્તીએ 42.6 હતો. એક સદી બાદ આજે 2001માં તે ઘટીને 9.3 થયો છે. આ હકીકત એ સ્પષ્ટ કરે છે કે ભારત દેશમાં મૃત્યુદરમાં ઘટાડો થતાં આયુષ્યમર્યાદા વધી અને વૃદ્ધોની સંખ્યામાં પણ વધારો નોંધાયો. 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ માટેના ‘વરિષ્ઠ નાગરિક’ (સિનિયર સિટીઝન) એવા વૈશ્ર્વિક નામાભિધાનમાં વૃદ્ધોના અસ્તિત્વનો સન્માનપૂર્વકનો સ્વીકાર છે.
ભારતની કુલ વસ્તીમાં 12 % વ્યક્તિઓ 60 વર્ષથી વધુ ઉંમરની છે. જોકે તેમાં સ્ત્રીઓની તુલનાએ પુરુષોની સંખ્યા ઓછી છે. આ હકીકત એક તરફ વૃદ્ધોની લાક્ષણિકતા તરફ અંગુલિનિર્દેશ કરે છે તો બીજી તરફ વિધવાઓના પ્રમાણ તરફ ધ્યાન દોરે છે. ભારતની વસ્તીગણતરીની આંકડાકીય માહિતી તપાસતાં જણાશે કે 50 વર્ષ પછીનાં વયજૂથોમાં વૈવાહિક દરજ્જા સંદર્ભે મહિલાઓમાં વૈધવ્યનું પ્રમાણ ઘણું ઊંચું નોંધાયું છે. તેનો અર્થ એ થયો કે વૃદ્ધો અને તેમના પ્રશ્ર્નોમાં પુરુષ-સ્ત્રીનાં સંદર્ભમાં તફાવત જોવા મળે છે : મોટાભાગની વૃદ્ધાઓ વિધવા પણ હોય છે. તેની તુલનાએ વૃદ્ધ પુરુષોમાં વિધુરનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ પરિસ્થિતિને કારણે વૃદ્ધાવસ્થાની સાથે વૈધવ્યની સ્થિતિ વૃદ્ધાઓ સમક્ષ સામાજિક, આર્થિક અને મનોવૈજ્ઞાનિક પ્રશ્ર્નો ઉપસ્થિત કરે છે.
ભારતીય સમાજ અને વિશ્વના અન્ય સમાજોમાં વૃદ્ધાવસ્થા સાથે કુટુંબ-વ્યવસ્થા સંકળાયેલી છે; પરંતુ તમામ પ્રકારના સમાજોમાં આ સંદર્ભમાં જુદાપણું જોવા મળે છે. આજે પણ મહદ્અંશે ભારતીય સમાજમાં વૃદ્ધોની સારસંભાળ અને માન-સન્માન કુટુંબજીવનમાં સચવાય છે; જ્યારે પશ્ચિમના સમાજોમાં વૃદ્ધાવસ્થાનો પર્યાય ‘એકલતા’ બન્યો છે. આ સમાજોમાં વૃદ્ધોમાં આત્મહત્યાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધુ છે. ભારતમાં ખાસ કરીને શહેરી જીવનના બદલાતા કૌટુંબિક સ્વરૂપને કારણે વૃદ્ધ મા-બાપથી અલગ વિભક્ત કુટુંબ સ્થાપવાનું ચલણ વધતું જાય છે. તેને પરિણામે વૃદ્ધોએ અને ક્યારેક વૃદ્ધ દંપતીએ વૃદ્ધાશ્રમનો સહારો લેવો પડે છે. વર્તમાન સમયમાં શહેરો અને ગ્રામવિસ્તારોમાં વૃદ્ધાશ્રમની અનિવાર્યતા ઊભી થઈ છે તેની પાછળ વૃદ્ધોની જરૂરિયાત, બદલાતાં સામાજિક મૂલ્યો અને વિચારો છે. મોટાં શહેરોમાં છેલ્લા દાયકાઓમાં બાળકો પરદેશ જઈ કાયમી સ્થાયી થવાને પરિણામે દેશમાં વૃદ્ધ મા-બાપને એકલવાયું જીવન જીવવું પડે છે. તેવી પરિસ્થિતિ વીસમી સદીનાં અંતિમ વર્ષોમાં, ખાસ કરીને ગુજરાત અને પંજાબ જેવાં રાજ્યોમાં વિશેષ જોવા મળે છે.
નોકરી પછી નિવૃત્ત જીવન જીવતાં અને પેન્શન કે અન્ય લાભ મેળવતાં વૃદ્ધોની તુલનાએ ખેતી અથવા મજૂરી કે નાનો વ્યવસાય કરતાં વૃદ્ધોની આર્થિક પરિસ્થિતિ ચિંતાજનક બને છે. ભારતમાં સરકારે વૃદ્ધો માટે સહાય યોજના શરૂ કરી છે, પરંતુ તેનો લાભ મર્યાદિત પ્રમાણમાં મળતો થયો છે. વિકસિત દેશો વૃદ્ધોને અનેક પ્રકારનું રક્ષણ આપી શક્યા છે. ભારતના ગ્રામવિસ્તારોમાં વસતા વૃદ્ધોની પરિસ્થિતિ ક્યારેક બેકારી અને અપંગતા અથવા નાદુરસ્ત તબિયતના સંદર્ભમાં કફોડી બને છે; જોકે વૃદ્ધો પણ પોતાનાં સંગઠનો બનાવે છે અને સ્વ-અધિકારોને માટે લડત આપી રહ્યા છે. 85 વર્ષ કે તેથી વધુ વર્ષ સુધી સક્રિય રહીને પોતાના ક્ષેત્રમાં કે સેવાના ક્ષેત્રમાં વૃદ્ધોએ સક્રિયતા બતાવી હોય તેવાં અનેક ઉદાહરણો આવતીકાલના વૃદ્ધો માટે દિશાસૂચન કરી રહ્યા છે.
Click here to claim your Sponsored Listing.
Location
Contact the business
Telephone
Address
Ghatkopar
Mumbai
400077